જીવનનની ઘટનાઓ અને તબક્કાઓ
મોટાભાગના નવા ઘર ખરીદનારાઓની જેમ, તમે સંભવિત રૂપે તમારી ખરીદારી હોમ લોનથી ફાઇનેન્સ કરાવી છે. સાથે-સાથે, તમે તે ખાતરી કરવા માંગશો કે કોઈ અણધારી ઘટના થવા પર તમારા ઘરની હાલની લોનને ચૂકવવા માટે તમારા પરિવાર પાસે તે ચૂકવવા માટે પર્યાપ્ત જીવન વીમો છે. જરૂરિયાત પ્રમાણે જીવન વીમો હોવાથી તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમે જે ઘર તેમના માટે લીધું છે તેની માલિકી ધરાવવામાં પરિવાર સક્ષમ હશે.
જીવન વીમો અને નવું ઘર ખરીદવું
ઘર ફાઇનેન્સ કરવા માટે લોન લેવી
પરિચય
નવું ઘર ખરીદવું એ તમારા જીવનનું મહતવપૂર્ણ પગલું છે અને તે તમે ક્યારે જ કરી શકો તેવું સૌથી મોટું રોકાણ છે! ભલે તેના માટે જો બેંકથી લોન લઇને અથવા તમારા નિયોક્તાથી વ્યાજ-મુક્ત લોન મેળવીને, "તમારી માલિકીનું ઘર" હોવું તે હંમેશાં આ બધાથી કિંમતી છે! તદુપરાંત, તમારું પોતાનું ઘર લેવું નવી શરૂઆત કરવા જેવું લાગે છે! એકવાર સેટ થઈ જાઓ પછી તમારા જીવન વીમાની શું જરૂરિયાત હશે તેના વિશેનો વિચારો. એક નાની યોજના બનાવવું એ તમારા પરિવારનાં ભવિષ્યની સુરક્ષામાં તમારી સહાય કરશે..મોટાભાગના નવા ઘર ખરીદનારાઓની જેમ, તમે સંભવિત રૂપે તમારી ખરીદારી હોમ લોનથી ફાઇનેન્સ કરાવી છે. સાથે-સાથે, તમે તે ખાતરી કરવા માંગશો કે કોઈ અણધારી ઘટના થવા પર તમારા ઘરની હાલની લોનને ચૂકવવા માટે તમારા પરિવાર પાસે તે ચૂકવવા માટે પર્યાપ્ત જીવન વીમો છે. જરૂરિયાત પ્રમાણે જીવન વીમો હોવાથી તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમે જે ઘર તેમના માટે લીધું છે તેની માલિકી ધરાવવામાં પરિવાર સક્ષમ હશે.
જીવન વીમો અને નવું ઘર ખરીદવું
ઘર ફાઇનેન્સ કરવા માટે લોન લેવી
મારી મહેનતની બચતે નવા ઘરનું ફાઇનેન્સ કર્યું
ઘર ફાઇનેન્સ કરવા માટે લોન લેવી :-
ઘણાં લોકો જ્યારે તેમનું નવું મકાન ખરીદે છે ત્યારે તેઓ તેમના મકાનની પૂર્ણ ખરીદ કિંમત ચુકવવા માટે (નાણાંકીય અને કર સોપ્સ ઉપલબ્ધતાને કારણે ) અસમર્થ અથવા અનિચ્છા રાખે છે. તે જ મુખ્ય કારણ છે કેમ ઘણાં લોકો નવું ઘર ખરીદવા માટે હાઉસિંગ લોન લે છે. તે જ મુખ્ય કારણ છે કેમ ઘણાં લોકો નવું ઘર ખરીદવા માટે હાઉસિંગ લોન લે છે.
અ. હાઉસિંગ લોન લેવાનું સરળ હોઈ શકે છે પરંતુ આ સૂક્ષ્મ ચોપડી વાંચો- તેનો અર્થ છે કે તમે ઘરની જેટલી વધારે મુદ્દલ ચુકવણી કરી છે તેટલી માલિકી ધરાવો છો, હાઉસિંગ અથવા ફાઇનૅન્સ કમ્પની બાકીની માલિકી ધરાવે છે.
બ. તમામ મુદ્દલનીચુકવણી કરવા માટે ૧૦-૧૫ વર્ષ અથવા ૨૦ વર્ષ પણ લાગી શકે છે.
ક. જીવન વીમો ધરાવવું તમને મનની શાંતિ પૂરી પાડે છે જેથી કદાચ તમારી સાથે કંઈક અણધાર્યું બને તો તમારા પરિવારને તમામ નાણાંકીય આધાર મળે છે. આ છે જ્યાં જીવન વીમા પૉલીસીની આવક મદદ કરશે. જીવન વીમા બાકીની લોનની રકમ ચુકવવામાં અને તમારા પરિવાર માટે ઘર રાખવામાં ઉપયોગી થઇ શકે છે.
આ કેસમાં જીવન વીમાની જરૂરિયાતો તમારી લોનની રકમ પર આધારિત હશે. તેમ છતાં, અમુક વીમા કંપનીઓની એવી વીમા પૉલીસીઓ આપે છે જે ફક્ત તમને લોનની રકમ માટે કવર કરે છે; ઉદાહરણ તરીકે, જો તમારી લોનની રકમ વાર્ષિક ધોરણે ઘટતી હોય- તો જ્યાં તમારી કવર રકમ લોનની રકમ સાથે ઘટે છે ત્યાં વીમા પૉલીસીઓ છે.
તમારા લોનની રકમનું ધ્યાન રાખે તેવી જીવન વીમા પોલીસી તમે કેવી રીતે ખરીદી શકો છો? મોટા ભાગની ફાઇનેન્સ કંપનીઓ અથવા હાઉસિંગ લોન કંપનીઓ ઉધાર લેનાર સામે તેમની લોનની સુરક્ષા પૂરી પાડવાની અપેક્ષા રાખે છે. સામાન્ય રીતે સુરક્ષા પૂરી પાડનારી મિલકત - મકાન સ્વયં છે. તેમ છતાં, જીવન વીમા પૉલીસી કે જે લોનની રકમ સમાન છે, તે પૉલીસીના લાભ હાઉસિંગ/ફાઇનેન્સ કંપનીને સોંપીને લોન સામે સુરક્ષા તરીકે પ્રદાન કરી શકાઈ છે.
તદુપરાંત, અમુક હાઉસિંગ કંપનીઓ ઋણધારકો દ્વારા ચુકવતા હપ્તામાં વધારાની રકમ ઉમેરે છે. લોનની મુદત દરમ્યાન વીમાકૃતની મૃત્યુની ઘટનામાં, વીમા પૉલીસીની આવક હાઉસિંગ અથવા ફાઇનેન્સ કંપનીને બાકીની રકમ ચૂકવી દે છે.
તમારા દ્વારા એકત્રિત કરવામાં આવેલી ઘણી બધી બચત હવે તમારા નવા ઘરમાં અવરોધિત થઈ ગયેલ છે. નવું ઘર ખરીદવાનું નવી શરૂઆત કરવા જેવું લાગે છે, જેથી ખાતરી કરો કે તમારી બચતો નોંધપાત્ર લાંબા ગાળા માટે બંધ થઇ ગયેલ છે તમને તમારા વીમાના પુનઃ મૂલ્યાંકનની જરૂર છે.
જીવન વીમાનું પ્રાથમિક કાર્ય તમને અને તમારા પરિવારને ચિંતામુક્ત ભવિષ્ય માટે નાણાંકીય આધાર પૂરું પાડવાનું છે.
જીવન વીમાનું મુખ્ય કાર્ય ચિંતામુક્ત ભવિષ્ય માટે તમને અને તમારા પરિવારને નાણાંકીય આધાર પૂરું પાડવાનો છે. તમારી વૈવાહિક સ્થિતિ, બાળકોની સંખ્યા, તમારા દેવાં અને ખર્ચા, આવક માટે તમારી જરૂરિયાત, તમારી જીવનશૈલી અને ભવિષ્ય માટે તમારા લક્ષ્યાંકોના આધારે તમારા અને તમારા પરિવારની સુરક્ષા માટે તમારે પગલાં લેવા જોઈએ.
ઘણાં લોકો જ્યારે તેમનું નવું મકાન ખરીદે છે ત્યારે તેઓ તેમના મકાનની પૂર્ણ ખરીદ કિંમત ચુકવવા માટે (નાણાંકીય અને કર સોપ્સ ઉપલબ્ધતાને કારણે ) અસમર્થ અથવા અનિચ્છા રાખે છે. તે જ મુખ્ય કારણ છે કેમ ઘણાં લોકો નવું ઘર ખરીદવા માટે હાઉસિંગ લોન લે છે. તે જ મુખ્ય કારણ છે કેમ ઘણાં લોકો નવું ઘર ખરીદવા માટે હાઉસિંગ લોન લે છે.
હાઉસિંગ લોન લેતી વખતે લાઇફ ઇન્સુરન્શ કેમ મહત્વપૂર્ણ છે?
અ. હાઉસિંગ લોન લેવાનું સરળ હોઈ શકે છે પરંતુ આ સૂક્ષ્મ ચોપડી વાંચો- તેનો અર્થ છે કે તમે ઘરની જેટલી વધારે મુદ્દલ ચુકવણી કરી છે તેટલી માલિકી ધરાવો છો, હાઉસિંગ અથવા ફાઇનૅન્સ કમ્પની બાકીની માલિકી ધરાવે છે.
બ. તમામ મુદ્દલનીચુકવણી કરવા માટે ૧૦-૧૫ વર્ષ અથવા ૨૦ વર્ષ પણ લાગી શકે છે.
ક. જીવન વીમો ધરાવવું તમને મનની શાંતિ પૂરી પાડે છે જેથી કદાચ તમારી સાથે કંઈક અણધાર્યું બને તો તમારા પરિવારને તમામ નાણાંકીય આધાર મળે છે. આ છે જ્યાં જીવન વીમા પૉલીસીની આવક મદદ કરશે. જીવન વીમા બાકીની લોનની રકમ ચુકવવામાં અને તમારા પરિવાર માટે ઘર રાખવામાં ઉપયોગી થઇ શકે છે.
તમને કેટલા જીવન વીમાની જરૂર છે?
તમે તમારી લોનની રકમની માવજત કરતી હોય તેવી જીવન વીમા પૉલીસે કેવી રીતે ખરીદશો?
તમારા લોનની રકમનું ધ્યાન રાખે તેવી જીવન વીમા પોલીસી તમે કેવી રીતે ખરીદી શકો છો? મોટા ભાગની ફાઇનેન્સ કંપનીઓ અથવા હાઉસિંગ લોન કંપનીઓ ઉધાર લેનાર સામે તેમની લોનની સુરક્ષા પૂરી પાડવાની અપેક્ષા રાખે છે. સામાન્ય રીતે સુરક્ષા પૂરી પાડનારી મિલકત - મકાન સ્વયં છે. તેમ છતાં, જીવન વીમા પૉલીસી કે જે લોનની રકમ સમાન છે, તે પૉલીસીના લાભ હાઉસિંગ/ફાઇનેન્સ કંપનીને સોંપીને લોન સામે સુરક્ષા તરીકે પ્રદાન કરી શકાઈ છે.
તદુપરાંત, અમુક હાઉસિંગ કંપનીઓ ઋણધારકો દ્વારા ચુકવતા હપ્તામાં વધારાની રકમ ઉમેરે છે. લોનની મુદત દરમ્યાન વીમાકૃતની મૃત્યુની ઘટનામાં, વીમા પૉલીસીની આવક હાઉસિંગ અથવા ફાઇનેન્સ કંપનીને બાકીની રકમ ચૂકવી દે છે.
મારી મહેનતની બચતે નવા ઘરનું ફાઇનેન્સ કર્યું :-
તમારા દ્વારા એકત્રિત કરવામાં આવેલી ઘણી બધી બચત હવે તમારા નવા ઘરમાં અવરોધિત થઈ ગયેલ છે. નવું ઘર ખરીદવાનું નવી શરૂઆત કરવા જેવું લાગે છે, જેથી ખાતરી કરો કે તમારી બચતો નોંધપાત્ર લાંબા ગાળા માટે બંધ થઇ ગયેલ છે તમને તમારા વીમાના પુનઃ મૂલ્યાંકનની જરૂર છે.
જીવન વીમાનું પ્રાથમિક કાર્ય તમને અને તમારા પરિવારને ચિંતામુક્ત ભવિષ્ય માટે નાણાંકીય આધાર પૂરું પાડવાનું છે.
જીવન વીમાનું મુખ્ય કાર્ય ચિંતામુક્ત ભવિષ્ય માટે તમને અને તમારા પરિવારને નાણાંકીય આધાર પૂરું પાડવાનો છે. તમારી વૈવાહિક સ્થિતિ, બાળકોની સંખ્યા, તમારા દેવાં અને ખર્ચા, આવક માટે તમારી જરૂરિયાત, તમારી જીવનશૈલી અને ભવિષ્ય માટે તમારા લક્ષ્યાંકોના આધારે તમારા અને તમારા પરિવારની સુરક્ષા માટે તમારે પગલાં લેવા જોઈએ.
- વધારે માહિતી માટે કોલ કરો..
- બોટાદ શાખાના જીવન વીમા સલાહકાર
- સાંકળીયા ભરતભાઇ શામજીભાઇ
- મો. 9714412400
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો