જીવનનની ઘટનાઓ અને તબક્કાઓ
પરિચય
તદુપરાંત, તમારેતમારા નવા રોજગાર લાભો સાથે કેટલાક સમાયોજનો કરવા પડી શકે છે; કદાચ તમારા પહેલાંના કાર્યક્ષેત્રે માત્ર તમને કવર કરતી માત્ર આરોગ્ય વીમા પૉલિસી તમને પ્રદાન કરી હોઈ શકે છે. હવે તમને એક વ્યાપક આરોગ્ય વીમો પ્રદાન કરવામાં આવશે જે તમને અને તમારા પરિવારને કવર કરી શકે છે, એક સમૂહ જીવન વીમો અથવા અપંગતા વીમો. જો કે, તમે સુનિશ્ચિત નહીં થઈ શકો કે તે વાસ્તવિક લાભ થાય છે અથવા તમને ટૂંકા સમય ગાળામાં કેટલાક ઝડપી નિર્ણયો કરવાની જરૂરત પડી શકે છે. તમને નિર્ણયો કરવામાં મદદ કરવા માટે, અહીં કેટલીક બાબતો છે જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ .
જીવન વીમો અને નવી નોકરીજીવન વીમા પોલિસીના મુખ્ય ઉદ્દેશો માથી એક તમને અને તમારા પ્રેમભર્યાઓ માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. જો તમે કુટુંબમાં એકમાત્ર અન્ન કમાવનારા હોય, તો પછી નાણાકીય આયોજન વધુ મહત્વપૂર્ણ બની જાય છે. જીવન વીમો રક્ષણ અને નાણાકીય સુરક્ષા પૂરી પાડવના બમણાં હેતુને પાર પાડે છે.
હું સમૂહ લાઇફ વીમા પૉલિસી દ્વારા કવર છું.ગ્રુપ જીવન વીમા વીમા કંપની અને નોકરીદાતા વચ્ચે કરાર દ્વારા કર્મચારીઓના એક જૂથને વિમો આપે છે. તે એવા જીવન વીમાના પ્રકારની સમાન છે જે વ્યક્તિગત આધારે ઉપલબ્ધ હોય ,જોકે મોટા ભાગની કંપનીઓ તેમના કર્મચારીઓને એક અવધી જીવન નીતિ દ્વરા આવરી લે છે. સામાન્ય રીતે, એક કંપની જીવન વીમા માટે ન્યુનતમ રકમ પ્રદાન કરે છે - તમારા પર વધારાના ખર્ચ વિના તમારા પગાર નો લગભગ એક થી બે વખત.
તમે કદાચ એક જૂથ જીવન વીમા પોલિસીથી કવર્ડ હોય ત્યારે પણ તમારે વ્યક્તિગત જીવન વીમા પોલિસીની જરૂરને ઓળખવી જોઈએ. તમે જ્યારે તમારી કંપની દ્વારા કવર્ડ નહીં રેહશો (ખર્ચ કાપવાના એક પ્રયાસમાં) અથવા કદાચ નવી નોકરી શોધી રહ્યાં હોય ત્યારે પછીથી તમારી નવી જીવન વીમા પૉલિસી માટેનું તમારું પ્રીમિયમ વધારે જ હશે. વધુમાં, તમે તમારી વ્યક્તિગત જીવન વીમા પૉલિસીનો ઉપયોગ બચત સાધન તરીકે કરવાનો પ્રયાસ કરી શકો છો.
જો તમારા નવા નિયોક્તા સમૂહ જીવન વીમો નથી આપતા, તો તમારે વીમા માટેની જરૂરિયાતને સમજવી જોઈએ અને એક વ્યક્તિગત પોલિસી ખરીદવાનો વિચાર કરી શકો છો.
જો તમારું કુટુંબ આર્થિક રૂપે તમારા પર નિર્ભર છે, તો જીવન વીમો ખૂબ મહત્વપૂર્ણ હોઈ શકે છે. નવી નોકરી શરૂ કરી રહ્યાં છે, તેનો અર્થ તમને નવા વીમાની જરૂર છે એ પણ હોય શકે છે. ઉદાહરણ તરીકે, જો તમારી આવક વધી હોય, તો તમને તમારી વાર્ષિક આવક અને તમારી વીમાની પૉલિસીની રકમ વચ્ચે સતત તાલમેલ જાળવી રાખવા માટે કદાચ તમારા વીમાને વધારવાની જરૂર પડશે. પરંતુ તમારા સ્થાનાંતરણ પરિણામ રૂપે જો આ કારકોમાંથી કોઈ બદલાઈ ગયા હોય, તો પછી તમારે તમારું અને તમારા પ્રિયજનોનું રક્ષણ કરવા માટે પગલાં લેવા જોઈએ.
પરિચય
નવી જોબ શરૂ કરવી તે ઉત્સાહજનક છે, તમને નવી જીવનશૈલી, અવર-જવરનો અલગ રસ્તો, કાર્યાલયનું નવું વારાવરણ, નવા સહ-કાર્યકાર્તાઓ, બોસેસ અને સૌથી મહત્વપૂર્ણ કાર્યાલયના સ્થાને નવી જવાબદારીસાથે તાલમેલ બનાવવાની જરૂર પડશે.
તદુપરાંત, તમારેતમારા નવા રોજગાર લાભો સાથે કેટલાક સમાયોજનો કરવા પડી શકે છે; કદાચ તમારા પહેલાંના કાર્યક્ષેત્રે માત્ર તમને કવર કરતી માત્ર આરોગ્ય વીમા પૉલિસી તમને પ્રદાન કરી હોઈ શકે છે. હવે તમને એક વ્યાપક આરોગ્ય વીમો પ્રદાન કરવામાં આવશે જે તમને અને તમારા પરિવારને કવર કરી શકે છે, એક સમૂહ જીવન વીમો અથવા અપંગતા વીમો. જો કે, તમે સુનિશ્ચિત નહીં થઈ શકો કે તે વાસ્તવિક લાભ થાય છે અથવા તમને ટૂંકા સમય ગાળામાં કેટલાક ઝડપી નિર્ણયો કરવાની જરૂરત પડી શકે છે. તમને નિર્ણયો કરવામાં મદદ કરવા માટે, અહીં કેટલીક બાબતો છે જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ .
જીવન વીમો અને નવી નોકરીજીવન વીમા પોલિસીના મુખ્ય ઉદ્દેશો માથી એક તમને અને તમારા પ્રેમભર્યાઓ માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. જો તમે કુટુંબમાં એકમાત્ર અન્ન કમાવનારા હોય, તો પછી નાણાકીય આયોજન વધુ મહત્વપૂર્ણ બની જાય છે. જીવન વીમો રક્ષણ અને નાણાકીય સુરક્ષા પૂરી પાડવના બમણાં હેતુને પાર પાડે છે.
હું સમૂહ લાઇફ વીમા પૉલિસી દ્વારા કવર છું.ગ્રુપ જીવન વીમા વીમા કંપની અને નોકરીદાતા વચ્ચે કરાર દ્વારા કર્મચારીઓના એક જૂથને વિમો આપે છે. તે એવા જીવન વીમાના પ્રકારની સમાન છે જે વ્યક્તિગત આધારે ઉપલબ્ધ હોય ,જોકે મોટા ભાગની કંપનીઓ તેમના કર્મચારીઓને એક અવધી જીવન નીતિ દ્વરા આવરી લે છે. સામાન્ય રીતે, એક કંપની જીવન વીમા માટે ન્યુનતમ રકમ પ્રદાન કરે છે - તમારા પર વધારાના ખર્ચ વિના તમારા પગાર નો લગભગ એક થી બે વખત.
એટલે કે શું મારે વ્યક્તિગત પૉલિસીને બંધ કરી દેવી જોઈએ?
મારી કંપની/નિયોક્તા મને કવર કરતા નથી
જો તમારું કુટુંબ આર્થિક રૂપે તમારા પર નિર્ભર છે, તો જીવન વીમો ખૂબ મહત્વપૂર્ણ હોઈ શકે છે. નવી નોકરી શરૂ કરી રહ્યાં છે, તેનો અર્થ તમને નવા વીમાની જરૂર છે એ પણ હોય શકે છે. ઉદાહરણ તરીકે, જો તમારી આવક વધી હોય, તો તમને તમારી વાર્ષિક આવક અને તમારી વીમાની પૉલિસીની રકમ વચ્ચે સતત તાલમેલ જાળવી રાખવા માટે કદાચ તમારા વીમાને વધારવાની જરૂર પડશે. પરંતુ તમારા સ્થાનાંતરણ પરિણામ રૂપે જો આ કારકોમાંથી કોઈ બદલાઈ ગયા હોય, તો પછી તમારે તમારું અને તમારા પ્રિયજનોનું રક્ષણ કરવા માટે પગલાં લેવા જોઈએ.
- વધારે માહિતી માટે કોલ કરો..
- બોટાદ શાખાના જીવન વીમા સલાહકાર
- સાંકળીયા ભરતભાઇ શામજીભાઇ
- મો. 9714412400
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો